Monday, May 29, 2006

મૃત્યુ પછી ની ગતી ની ચીંતા શા માટે?

મૃત્યુ પછી ની ગતી ની ચીંતા શા માટે?
- By Bhupatbhai Vadodaria

ભુપતભાઇના મને ગમતા અને હદયને સ્પર્શી જતા લેખ હવેથી હુ અહિ પ્રગટ કરીશ. બાકીની તેમની કોલમ સમભાવ, સદેશ મા સાઇટ પર નિરંતર વાંચી શકો છો. ઘણા વાચકો ની વીશ હોવાથી ઉનિકોડમા લેખ મુકાશે જેથી ફોંટ ડાઉનલોડ કર્યા વગર વાંચી શકાય (WYSIWYG) .


સદેશ મા પ્રગટ થયેલ ભુપતભાઇ નો આ લેખ સર્વ માટે વિચાર કરવા જેવો છે.

મૃત્યુ પછીની ગતિ ની ચીંતા.......( શબ્દ ભુલ માફ કરશો.)

એક સબનધીએ હમન કહયુ ‘મે જે કાઇ ઝંખ્યુ અને માગ્યુ તે બધુ મરયુ છે. છ્તા કેટ્લીવાર એવુ લાગે છે કે મારા સાનુકુર્ સંજોગો ને હિસાબે જે ખુશાલીની લાગની મનમા ટ્કી રહેવી જોઇએ તે ટ્કી રહેતી નથી. મને સતત બિનસલામતી ની લાગની સતાવ્યા કરે છે. ખરેખર તો સપુર્ન સુરક્ષિતતાની લાગની થવી જોઇએ. તેને બદલે બિનસલામની લાગે છે. આનુ કારન સમજાતુ નથી. આનો ઇલાજ શુ તેની કશી ખબર નથી. મારા આ સબન્ધી પૈસેટ્કે અતિ સુખી છે. મિલકત સારી છે. ધન્ધામા સ્થિર છે. સમાજમા પ્રતિત્ત પન છે. એમને બિનસલામતીની લાગની રહ્યા કરે છે ને તેથી બેચેની પેદા થાય છે.

એક તદન ગરીબ માનસે પોતાની પાસે આવેલી થીક થીક રકમ બતાવીને કહ્ય “જ્યા જ્યા ગયો ત્યા ત્યા કોઇએ બે તો કોઇએ પાંચ રુપિયાની મદદ કરી. હુ ગરીબ છુ પન મારે રુપિયાનિ ખાસ જરુર નથી. મને સતત ભય લાગ્યા કરે છે કે કોઇક રક્ષન આપે તો સારુ! આ માનસને આ બધા પ્રશનો પુછવા છતા તે ખરેખર પોતાની ઉપર કોઇ વાસ્તવિક જોખમ હોવાનુ બતાવી શકયો નહી. આમ કોઇ જોખમ નથી ને લુટાઇ જવાનો ભય નથી, કે જેના પડ્છાયાની ચીંતા કરવી પડે. કોઇ નક્કર ભયની વાત નથી, પન મનની અન્દર બિનસલામતીની એક લાગની સતત સરવર્યા કરે છે અને તેને ચેન પડ્તુ નથી.

તાજેતરમા મશહુર લેખક ફ્રાંસ કાફકાનો પત્ર વહેવાર વાંચયો. પોતાની પ્રિયતમાને અમુક સમય માટેની વિવાહિતા ફેલિસ પર્ન પત્રો તેમા છે. કાફ્કાએ આ પ્રેમ પત્રોમા પોતાની જાતને સમ્પુર્ન ખલ્લી કરી છે. એમા કાફ્કાની બિનસલામાતી ની લાગની વારમવાર કહે છે કે, હુન દુબરામા દુબરો માનસ છુ. ફેલીસને એ ચાહે છે ખરો પન તેની સાથે લગ્ન કરવા તૈયાર થઇ શકતો નથી. કાફ્કા કહે છે કે મારા પોતના એક્લાનાજીવતર પુરતી તબિયત ચાલે તેવી છે, પન લગ્ન કરી શકુએવી તબિયત નથી. હકીકતે કાફ્કાનો પત્રવહેવાર પોકરી પોકારીને એક વાત કહે છે કે, તેને બિનસલામતીની ઉંડી લાગણી પરેશાન કર્યા કરે છે. તેને સતત દર રહ્યા કરે છે કોઇ જોખમ્ની સ્થિતિ ઉભી થાય નહિ. તે માટે મોટેભાગે તે એકાંત પસન્દ કરે છે અને શક્ય હોય તેટ્લે અંશે પોતાના નાનકડાકમરામાંજ રહે છે. છ્તા બધિયાર જગાનુ પન એક જોખમ હોય છે. એટ્લે ગમે તે મોસમમા એ બારી ખુલ્લી રાખીને સુવે છે. ખાસ ઉઘતા પણ નથી, કેમકે, ઉઘવુ એટ્લે અસહાય અને બિનસલામત બની જવુ! ઉંઘ્વુ એટ્લે પોતાનુ માથુ અજાણ્યા ખરામા મુકી દેવુ.

માણસ ભર ઉંઘ મા હોય ને કઇક આફત બહારથી કે અન્દરથી ઉતરી પડે તો? તમે ઉંઘતા હો અને કોઇ તમારી ઉપર હુમલો કરી શકે. તમે ઉંઘમા ભાન વિનાના હો અને કોઇ ઝેરી જીવજતુ કરડી શકે! બહારની જોખમ ની વાત તો ઠીક છે, માણસના શરીરની અન્દ્ર ક્યા ઓછા શત્રુ છુપાયા છે! ખુબ લાડ લડાવેલા આ હ્ર્દયનો પણ શો ભરોસો. એ પણ ક્યારેક પાંસરીની પાછર કઇક શ્વાસની ગડબડ ઉભી કરી ના શકે? ઉઘની અવસ્થામા પણ અન્દરના કોઇ કોઇ જોખમોનો ડર હોઇ શકે છે. ફ્રાંસ કાફ્ડા તો મહાન સર્જક હતો. એટ્લે તેની સાચીકે માની લીધેલી શારીરિક-માનસિક પીડા, તેની મુઝવણો, તેની ચિંતાઓને તેના જાતજાતના ડરની લાગણીઓમાથી વાર્તાઓ વણાય છે. અને આ બધી બરતરામાથી સરજનનો એક વિચિત્ર સંતોશ જન્મે છે. કોઇક સરસ વાર્તા લખ્યા પછી તે થાકેલી સ્થિતિમા પણ અસાધારણ ખુશાલીની લાગણી અનુભવે છે. પણ પેલી બિનસલામતીની લાગણીનો સમગ્ર રીતે વિચાર કરીયે ત્યારે આપણા અશ્ચર્ય વચ્ચે આપણને ખબર પડે છે કે, કેટલા બધા ચેહરાની પાછર ડરની આ લાગણી સંતાઇને બેથી હોય છે. પોતાને બિનસલામતીની લાગણી સતાવ્યા કરે છે તે કબુલ કરવાની હિમત પણ ચાલતી નથી. કોઇ પોતની બિનસલામાતીની લાગણીના ઇલાજ તરીકે એકાંત શોધે છે. તો કોઇ વરી ભીડ્મા ભય ઓછા ગણીને ગાઢ સોબતમા સંતાય છે. કદાચ ભીડ અને ભાષામા ભરી જવાનુ ઘણા બધા માણસોને ગમે છે અને તેનુ એક કારણ આ પણ હોઇ શકે છે.

બિનસલામતીની લાગણીનો વિચાર એક અગર બીજા માણસને સતાવતો રહે છે. કોઇને વરી આથિક બિનસલામાતીની લાગણી પીડા આપે છે. નોકરી પુરી થશી અની નિવ્રુત થવુ પડશે, પછી હુ શુ કરીશ? આજનુ આ જીવણધોરણ કઇ રીતે જારવી રાખીશ? કોઇને નિવ્રુતિ દુર હોય છે તોઅ બઢતીની ચિંતા થાય છે. આ પણ આથિર્ક બિનસલામતીની લાગણી છે. કોઇને ધન્ધો ભાંગી પડવાની, ધન્ધો બન્ધ થઇ જવાની, ખોટ જવાની ચિંતા રહ્યા કરે છે. કોઇને રોકાણ કરવાની પોતાની અશક્તિ સતાવે છે. આમા પણ આર્થિક બિંનસલામાતીની લાગણી બોલે છે. અમેરિકાના એક મહામાલદાર ઉધ્યોગપતિ રોક્ફોલરે કબુલ કરેલુ છે કે , નવા નવા ધન્ધાનુ વિસ્તરણ કરવાની તેની સાહસિકતાનુ મુર આર્થિક બિનસલમતી ની લાગણીમા પડેલુ હતુ. ન કરે નારાયણને ચાલુ ધન્ધો ભાંગી પડે તો? ગાય દુધ આપે છે પન કાલે વસુકી નહી જાય તેની શી ખાતરી? ચાલો એક નવી ગાય પણ વસાવી લઇએ. ધીકતા ધન્ધા હોવા છતા નવા ધન્ધાનો જન્મ થાય છે.

આર્થિક બિનસલામાતીની લાગણી જેવીજ સામાજીક બિનસલામાતીની લાગણી કેટ્લાકને પીડે છે. આબરુ જશે તો? પ્રતીત નહી સચવાય તો? કૈક બદનામી કે ફજેતી આવી પડશે તો? આવી લાગણીથી પીડાતા ગ્રુહસ્થો સતત સંતાનો પર ચાંપતી નજર રાખે છે. ક્યાંક દીકરી પ્રેમ લગ્નની ફજેતી કરીને આબરુ ઢોરી નાખે. ક્યાંક દીકરો પરનાતમા કોઇ ઉતરતી ન્યાતિકે કોમ્ની કન્યાના ગરામા પુષ્પમારા રોપીને પ્રતિત્ત્ને ધુરધાણી કરી નાખે!

કેટલાક વરી લાગણી વિષયક બિનસલામાતી સતાવે છે. પોતાની પત્ની કે પોતાનો પતિ પોતાને ચાહવાનુ બન્ધ કરી દેશે તો? મિત્રોમા ફેરવી લેશો તો? સબન્ધીઓની ઇર્ષયા કઇક કારસ્તાન ઉભુ કરશો તો? માણસને સતત સ્નેહ્ની ભુખ છે, તે ઇચ્છે છે કે થોડીક નિકટની વ્યક્તિઓના ભાવમા કઇ ફરક ના પડે. તેને પોતાની હદયની ચાહવાની શક્તિમા શંકા છે. એટલે બિજાઓના હદયની આવી શક્તિમા પણ શંકા પડે છે. આ બધાની શંકાથી તેઓ પ્રેમ અને વફાદારીના પોતાના દાવા બુલન્દ રીતે રજુ કરવાની સાથે ચોપાસ શંકાભરી નજરે જાંચ તપાસ ચલાવે છે. કોઇ વરી પોતાની તબિયતની બાબતમા બિનસલામાતીની લાગની પિડ્યા કરે છે. કેંનસરની વાત વાંચે ત્યારે તેના લક્ષણોની ખાનગી તપાસ પોતાના શરીરમા કરે છે. હદયરોગની જાણકારી મેરવે ત્ય પોતાના હૈયાની કોઇક દગાખોરીની તપાસ આદરે છે. તબિયત પરના જાતજાતના આવા આવા જોખમોની એક અસ્પષટ ભયભીતતા તેમને સતાવે છે. આ બધાજ શંકાઓનુ ગ્રાંડ ટોટ્લ પોતના આયુષયની લામ્બી ટુકી રેખાની ચિંતારુપે હાજર થાય છે. શરિર અંગે કોઇ ખાસ ફરિયાદ ના હોય ત્યારે અકસ્માતનો ભય રહે છે. ટેનોના અકસમાત, વિમાન અકસમાત, જાહેર રસ્તા પરના અકસ્માત એક વ્યક્તિગત શક્યતા બનીને તેમની પોતાની યાત્રાનુ શંકસ્પ્દ ભાથુ બની જાય છે. પોતાનો સામાનના દાગીના વારેવારે ગન્યા કરે છે. પણ પેલો મુખ્ય દાગીનો તો શંકાના ભય્નો હોય છે.

પોતનુ મ્રુત્યુ કેવી રીતે, કયા અને કયા સંજોગોમા થશે તેની ચિંતા કેટ્લાક્ને બિનસલામાતીની લાગણી આપે છે. તોઅ વરી આમાથી કેટ્લાકને પોતાના મ્રુત્યુ પછી પોતાની શી દવા થશી - માત્ર શરીરનીજ નહિ, પણ પોતાના આત્માની એની ચિંતા થાય છે. સમરસેટ મોમ કહે છે કે, માણસના ઘણા બધા ડર અને બિનસલામાતીની લાગણીઓની કલ્પના હુ કરી શકુ છુ, પણ મ્રુત્યુ પછીની ગતિની ચિંતા કરનારાઓના ડરની લાગણી હુ સમજી શકતો નથી. તમે જ્યારે નહિ હો ત્યારે કઇજ નહિ હોય. મ્રુત્યુ પછીની આવી ચિંતાને વર્તમાન ડર્ના રુપમા ચીતરવાનો શો અર્થ?

- ઇલાક્ષી પટેલ

2 comments:

ilaxi patel said...

Thank you Sureshbhai for visiting my blog. I am aware of your Blogs and did visit earlier. In fact, I am happy that an elderly person like yourself has embraced technology and this really is an inspiration to all of us. All gujaratis, I believe should attempt to blog in gujarati and make efforts to keep the communication alive. Especially, on the Literature front, Gujarati Literature needs to be promoted. I highly appreciate your presence on the web with the wordpress contents and I wish you all the best - keep reading, keep interacting and keep the community live!

-ilaxi

ilaxi patel said...

Thanks Manvantbhai. In fact, this is going to happen with unicode with people like us who are tech savvy with english websites & blogging; as well as who spare time and make efforts for guj blogging. However, I will try on checking mistakes...unfortunately unicode writing do not have spell checks!

Hey, thank me for making efforts..its practice that makes a person perfect and as such, with thorough english mediums like me, its always writing and speaking problems as we tend to write faulty with rasvai, dirgai,etc and also speak r instead of ara...etle koine marvana badle mari nakhiye! Can't help it! I feel, the new generation is gonna be this like me as I know lot of new gen and kids who face similar problems in gujarat...
Let English savvy get encouraged to write in gujarati but please do not discourage! You write in english and than see.....lol